ઈશ્વરનું કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું હતું. સમયના અજાણ્યા પ્રવાહમાં તે એવી ગૂંથણીઓ રચી રહ્યો હતો, જેનો ...
(નિલક્રિષ્નાએ કૃત્રિમ દુનિયાની એક નાનકડી ઝુંપડીમાં પાંચ દિવસ વિતાવ્યાં. આ પાંચ દિવસ દરમિયાન તેણે પૃથ્વી અને તેના રહસ્યો વિશેનું ...
સમુદ્રના ત્યાંથી નિકળી ગયા બાદ, બાબા આર્દ સમાધિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં એક અલૌકિક તેજ ઝળહળતું હતું. ...
આમ વિરમન્યુ અને શિવમન્યુની વાતનો અંતિમ સૂત્ર પૂર્ણ થવા આવ્યો હતો. તેમની ગાથાના રહસ્યો જાણ્યા પછી હવે સમય પાંચ ...
"દેવી, દરેક આત્મા પોતાનું ભાગ્ય અને વૃત્તિ લઈને જન્મે છે. એક જ સૂર્યના કિરણો કમળને ખીલવે છે અને કાદવને ...
પવનમહેલમાંથી બહાર નીકળીને સમુદ્રક અને ધરા સોમનાથ તરફ આગળ વધી રહ્યાં હતાં. સમુદ્રની ગર્જના જાણે પાંચ હજાર વર્ષ જૂની ...
સમુદ્રક અને ધરાની વાતો હું અને બાબા આર્દ આ પવનમહેલની અંધારી કોટડીમાં સૂક્ષ્મ સ્વરૂપે સાંભળી રહ્યાં હતાં. તેમની ચર્ચામાંથી ...
ધરાની આંખોમાં આશ્ચર્ય, આનંદ અને માતૃત્વની ઝંખનાના અસંખ્ય રંગો એકસાથે ઝળહળી ઊઠ્યા હતા. સમુદ્રકના શબ્દોએ જાણે તેના અંતરના સૂના ...
સમુદ્રકનું મસ્તક શરમ અને પીડાથી ઝૂકી ગયું. તેની આંખોમાં વર્ષોનો અફસોસ તરવરી રહ્યો હતો. સમુદ્રકઆપવીતી સંભળાવતા આગળ બોલ્યો,"ધરા, આજે ...
પૃથ્વીએ અનેક વાર કરગરી ને કહેવા છતાં, મહાદેવ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમના વચન અને શ્રાપનું બંધન એવું ...