The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@vandanraval171800
39
88.2k
202.2k
વૈદેહી ફરીફરીને ચાર વાર લખ્યા પછી સમજાયું કે લેખક બનવું એ મહત્વની વાત નથી, સારા લેખક બનવું એ મહત્વનું છે. લેખક, જે પોતે નિરંતર ગતિથી પોતાની સમજણયાત્રામાં આગળ વધતા હોય અને એના આધાર પર 'સાર્થક' સાહિત્યસર્જન કરતા હોય, જે વાંચીને લોકોને સમજણની દિશામાં આગળ વધવાનું જીવનોપયોગી ભથ્થું મળી રહે, પ્રેરણા મળી રહે. તો, ગુણવત્તાયુક્ત, સાર્થક સાહિત્યસર્જનની દિશામાં પ્રયત્નશીલ છું. એના માટે મારી સમજણ પર અને લેખન-અભ્યાસ પર કામ કરૂં છું. એ જ ક્રમમાં વૈદેહીમાં વૈદેહી અને અન્ય પુસ્તકો લખાયા છે. bit.ly/VandanRaval
ह्याबरोबर सुरु ठेवा
लॉगिन करून आपण मातृभारतीच्या "वापरल्या गेलेल्या संज्ञा" आणि "गोपनीयता धोरण" यांना सहमती देता
वेरिफिकेशन
अप्प डाउनलोड करा.
अप्प डाउनलोड करायची लिंक
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser